Thursday 3 August 2017

ભારતના બંધારણ વિશે સામાન્ય જ્ઞાન પ્રશ્નોતર

1. ભારતનું બંધારણ ક્યા દિવસે બંધારણ સભામાં પસાર થયું હતું
જવાબ: 26 નવેમ્બર 1949

2. ભારતના બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો?
જવાબ: 26 જાન્યુઆરી 1950
3. 26 જાન્યુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ?
જવાબ: પ્રજાસત્તાક દિવસ
4. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે?
જવાબ: ભારત
5. બંધારણના નિર્માણ સમયે તેમાં કેટલા અનુચ્છે હતા?
જવાબ: 395
6. બંધારણના નિર્માણ સમયે તેમાં કેટલા ભાગ હતા?
જવાબ: 22
7. ભારતના બંધારણીય પ્રમુખ કોણ છે?
જવાબ: રાષ્ટ્રપતિ
8. રાજયના બંધારણીય વડા કોણ છે?
જવાબ: રાજયપાલ
9. બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી?
જવાબ: 9 ડિસેમ્બર 1946
10. બંધારણ ઘડવાની સમિતિની રચના કયારે કરવામાં આવી?
જવાબ: 29 ઑગસ્ટ 1947
11. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા?
જવાબ: સચ્ચિદાનંદ સિંહા
12. બંધારણના ખરડા સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?
જવાબ: ડૉ. બી.આર. આંબેડકર
13. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?
જવાબ: રાજેન્દ્ર પ્રસાદ
14. બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું?
જવાબ: 26 નવેમ્બર 1949
15. બંધારણ સભાના સભ્યો કેટલા હતા?
જવાબ: 389
16. બંધારણ પૂર્ણ કરતા કેટલો સમય લાગ્યો?
જવાબ: 2 વર્ષ 11 મહિના 18 દિવસ
18. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો?
જવાબ: સર એમ .એન. રોય
19. બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું?
જવાબ: જવાહરલાલ નેહરુ
20. આમુખનો વિચાર કયાં દેશના બંધારણ માંથી લેવામાં આવ્યો?
જવાબ: અમેરિકા

No comments:

Post a Comment